શ્રી મહાકાલ લોક કોરિડોર ઉજ્જૈન
શ્રી મહાકાલ લોક કોરિડોર ઉજ્જૈન : આસ્થા અને આધ્યાત્મિકતાના પવિત્ર શહેર ઉજ્જૈનમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું. ભારતના 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલેશ્વર મંદિર ખાતે ભવ્ય કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં શ્રી મહાકાલ લોકનું નિર્માણ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પહેલા બહાર પાડવામાં આવેલ … Read more