પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 : નિયામક, વિકસિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી-વિમુક્તિ જાતિઓના ઘર વિહોણા વ્યક્તિને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. પંડિત દિન દયાળ … Read more