NHM પાટણ ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન હેઠળ પાટણ જીલ્લા ખાતે ૧૧ માસ કરાર આધારિત વિવિધ કેડરની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨.૦૯.૨૦૨૨ છે.
NHM પાટણ ભરતી 2022
NHM પાટણ ભરતી 2022 : NHM પાટણ ભરતી 2022 માં સ્ટાફ નર્સ, લેબ ટેકનીશ્યન ફાર્માસિસ્ટની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
આ પણ ખાસ વાંચો : ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | NHM પાટણ ભરતી 2022 |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | જાહેરાત માં દર્શાવેલ નથી |
સ્થળ | પાટણ |
વિભાગ | નેશનલ હેલ્થ મિશન |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
પોસ્ટ વિગત
- આયુષ તબીબ
- ફાર્માસિસ્ટ
- લેબ ટેકનીશ્યન
- સ્ટાફ નર્સ
- એફ.એચ.ડબ્લ્યુ
શૈક્ષણિક લાયકાત
ફાર્માસિસ્ટ
- સરકાર માન્ય સંસ્થામાંથી મેળવેલ ડી.ફાર્મ / બી.ફાર્મ ની ડીગ્રી તેમજ ફાર્મસી નું કાઉન્સિલ રજીસ્ટ્રેશન.
- પગાર ધોરણ : ૧૩,૦૦૦/-
- વય મર્યાદા : ૪૦ વર્ષ
લેબ ટેકનીશ્યન
- સરકાર માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. કેમ્સ્ટ્રી ઓર માઈક્રોબાયોલોજી અને એમ.એસ.સી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઓર માઈક્રોબાયોલોજી, એમ.એલ.ટી.
- પગાર ધોરણ : ૧૩,૦૦૦/-
- વય મર્યાદા : ૪૦ વર્ષ
સ્ટાફ નર્સ
- સરકાર માન્ય સંસ્થામાંથી મેળવેલ જી.એન.એમ., બી.એસ.સી. નર્સિંગ
- નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન
- પગાર ધોરણ : ૧૩,૦૦૦/-
- વય મર્યાદા : ૪૦ વર્ષ
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
NHM પાટણ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : ઈચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM પાટણ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ ૧૨.૦૯.૨૦૨૨
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
ઓનલાઈન અરજી | અહીંથી કરો |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]