વિદ્યા સહાયક ભરતી 2022 : શિક્ષક બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર.. શિક્ષણ વિભાગમાં 5360 જગ્યા ભરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ની જાહેરાત. ટૂંક સમયમાં જ શિક્ષક ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, આગામી સમયમાં પરીક્ષાનું પણ થશે આયોજન. સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ થશે.
વિદ્યા સહાયક ભરતી 2022
ક્યારે લેવાશે ટેટની પરીક્ષા?


અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા માટે | અહી ક્લિક કરો |
વોટ્સેપ ગ્રુપમાં જોડવા માટે | અહીંથી જોડાવ |

Image Source From : ABP Asmita & VTV News