અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી, અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો. અમરેલી રોજગાર વિષે વિસ્તૃત માહિતી નીચે આપેલ લેખમાં આપેલ છે.
અમરેલી રોજગાર ભરતી મેળો 2022
રોજગાર ભરતી મેળો 2022
અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : ગુજરાત સરકાર, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, જિલ્લા રોજગાર વિનિમય કચેરી – અમરેલી, અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો તા. ૩૦-૦૮-૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી ખાતે યોજાશે.
પોસ્ટનું નામ | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ પ્રકાર | જોબ |
સંસ્થા | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
ભરતી મેળો તારીખ | 30-08-2022 |
સમય | સવારે ૧૦:૦૦ કલાકે |
સ્થાન | અમરેલી |
સત્તાવાર વેબ સાઇટ | anubandham.gujarat.gov.in |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા માટે | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022
જગ્યાનું નામ
- હેલ્પર
કુલ જગ્યા
- ૧૦૦
શૈક્ષણિક લાયકાત
- ધોરણ ૮ પાસ
વય મર્યાદા
- ૧૮ થી ૪૦ વર્ષ
પગાર ધોરણ
- અંદાજીત રૂપિયા ૧૮,૦૦૦/-
કાર્ય સ્થળ
- સાણંદ
આ પણ ખાસ વાંચો : SBI WhatsApp Banking : દ્વારા ગ્રાહકો ઘેર બેઠા કરી શકશે ઘણા કામો
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અમરેલી ભરતી મેળાના નિયમો :
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.
- પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી તમામ સેવા નિઃશુલ્ક છે.
- રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.
- ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અમરેલી રોજગાર ભરતી મેળો 2022 કઈ તારીખે છે.
જવાબ : રોજગાર ભરતીમેળો તા. ૩૦-૦૮-૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન અમરેલી ખાતે યોજાશે.
અમરેલી રોજગાર ભરતી મેળો 2022અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : https://anubandham.gujarat.gov.in/home
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
